#પોઝીટીવપંચ 54… emergency helpline number in india
#પોઝીટીવપંચ 54… ઇમરજન્સી હેલ્પલાઇન નંબર લિસ્ટ આપ સમક્ષ. emergency helpline number in india 🔷 વધુ લોકો સુધી શેર કરશોજી જેથી કોઈક ને આકસ્મિક રીતે કામ લાગે.. “જય હો”ઇન્ફોર્મેશન સેન્ડર…Whatsapp Group..…
કમ ખાઓ ઓર ગમ ખાઓ ....!
#પોઝીટીવપંચ 54… ઇમરજન્સી હેલ્પલાઇન નંબર લિસ્ટ આપ સમક્ષ. emergency helpline number in india 🔷 વધુ લોકો સુધી શેર કરશોજી જેથી કોઈક ને આકસ્મિક રીતે કામ લાગે.. “જય હો”ઇન્ફોર્મેશન સેન્ડર…Whatsapp Group..…
#પોઝીટીવપંચ 53… વાદા ન તોડો પર વિચાર યાત્રા.. સંકલન – પારેખ લાલજીભાઈ દ્વારા.. વાત એક યુરોપિયન શહેરની છે. અત્યંત કાતિલ ઠંડી રાતે એક ધનવાન માણસ રસ્તા પરથી પસાર થઈ રહ્યો…
#પોઝીટીવપંચ 52… જીવનમાં ઉતારવા લાયક વાત. ▪ જ્યાં સુધી તેડું ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.▪ અરે મૂકો માથાકૂટ,▪ ભૂલી જાવ એમને જેમણે તમારું દિલ દુભાવ્યું,▪ મૂકો એવાઓને…
#પોઝીટીવપંચ 51… “મનની ગાંઠ” ખાધેલા ભોજનને આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે છે.અન્યથા જીવન માટે ખતરનાક…..! પીધેલા પ્રવાહી પદાર્થને કીડનીતંત્ર 4 કલાકની પહેલાં જ બહાર કાઢી નાખે…
#પોઝીટીવપંચ 50… ઈચ્છાઓ તો કદી શહેનશાહો ની પણ પુરી નથી થઈ..અનુભવના ઓટલેથી. ક્યારેક એમ થાય છે કે મધ્યમવર્ગ ની જીંદગી આમ જ પુરી થઈ જશે ?😢😢 કાલે સાંજે…હું થોડો વહેલો…
#પોઝીટીવપંચ 49… કરેલા કર્મો ની જીત થાય છે કર્મો સારા હશે તો પેઢીઑ તરી જાશે..!વાંચવા જેવી સરસ ઘટના .. એક મોટા ગામમાં એક ગરીબ વાણિયા નુ ઘર હતુ. વાણિયાની દશા…
#પોઝીટીવપંચ 48… ધ્રાંગધ્રા થી હળવદના રસ્તે જાણે પથ્થરોમાં પ્રાણ પૂર્યા હોય એવો અનુભવ કરાવતું દેરાસર…!! chuli Derasar – Halvad 🔷 ધ્રાંગધ્રા થી હળવદના હાઇવે ઉપર.. શિલ્પકલાની બારીક કારીગરી,અજાયબી ઓમાં સમાવેશ…
#પોઝીટીવપંચ 47… ભુજીયા ડુંગર તળેટીમાં સ્મૃતિવન પ્રોજેકટ PM મોદીનો ડ્રીમ પ્રોજેકટ..!! ગુજરાતના નક્શામાં વધુ એક પ્રવાસન સ્થળનો થશે ઉમેરો… ભુજની ઓળખ સમા ભુજીયા ડુંગરની તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન પ્રોજેકટ…
#પોઝીટીવપંચ 46.. પ્રકૃતિના આ પ્રેમાળ જીવ સાથે મૈત્રીનો અદ્ભૂત આનંદ..!!sqirrel એ ખૂબ જ સુંદર અને નટખટ હતી. એને જોતા જ ગમવા લાગી. મને થયું, “આની સાથે દોસ્તી થાય તો કેટલો…
#પોઝીટીવપંચ 45.. શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભની વિશેષતાઓ જાણો છો ? શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભની વિશેષતાઓ જાણો…