Category: #પોઝીટીવપંચ

#પોઝીટીવપંચ 104.. નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના….

#પોઝીટીવપંચ 104.. નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના…. પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?હું પડકાર ઝીલનારો માણસ છું.હું તેજ ઉછીનું લઉં નહીંહું જાતે બળતું ફાનસ છું.ઝળાંહળાંનો મોહતાજ નથીમને મારું અજવાળું પૂરતું…

#પોઝીટીવપંચ 103.. પ.પૂ.ડોંગરેજી મહારાજ ના અમૃતવચન…

#પોઝીટીવપંચ 103.. પ.પૂ.ડોંગરેજી મહારાજ ના અમૃતવચન… ૧.. મનુષ્ય જન્મ બીજા ને સુખી કરવા માટે છે. ૨.. નાસ્તિક ને પણ પરમાત્મા પ્રકાશ, પાણી અને પવન આપે છે. નાસ્તિક પણ પ્રભુના સંસારમાં…

#પોઝીટીવપંચ 102.. બ્લેડર ચોકઅપ થાય તો…

#પોઝીટીવપંચ 102.. બ્લેડર ચોકઅપ થાય તો…જો મૂત્રાશય ભરાઇ જાય અને પેશાબ ન થાય, પેશાબ કરવા માટે અસમર્થ થઇ જવાય તો શું કરવું..? એક પ્રખ્યાત એલોપેથી ડોક્ટરનો આ અનુભવ છે. તેઓ…

#પોઝીટીવપંચ 101.. જતું કરોને…!

#પોઝીટીવપંચ 101.. જતું કરોને…! ઉકેલ સાવ સરળ અને ટૂંકો, જતું કરોને !બની શકે તો જરાક ઝૂકો, જતું કરોને !પહાડ જેવો પહાડ નીતરે, ઝરણ મળે તો,તમે તમારી મમત મૂકો, જતું કરોને…

#પોઝીટીવપંચ 100.. ખડીરબેટ નો ખોળો એટલે : રખાલ … Mahadev Baradની કલમે..

#પોઝીટીવપંચ 100.. ખડીરબેટ નો ખોળો એટલે : રખાલ … Mahadev Baradની કલમે.. ખડીરબેટ એટલે અનેક પુરાતનકાળના અવશેષો સંઘરી ને બેઠેલો પ્રદેશ છે!ખડીરબેટ એટલે દુનિયાની પ્રયોગશાળા પણ કહી શકાય છે કારણ…

#પોઝીટીવપંચ 99.. સરહદની પેલેપાર: કારુંઝર ડુંગર Mahadev Baradની કલમે..

#પોઝીટીવપંચ 99.. સરહદની પેલેપાર: કારુંઝર ડુંગર Mahadev Baradની કલમે.. કચ્છ જિલ્લો એ ભારત અને પાકિસ્તાન ની ઇન્ટરનેશનલ બોર્ડર ને મળે છે, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામા ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા…

#પોઝીટીવપંચ 98.. સ્વર્ગ જેવો રસ્તો: ખડીર થી ખાવડા … મહાદેવ બારડ વાગડ દ્વારા

#પોઝીટીવપંચ 98.. સ્વર્ગ જેવો રસ્તો: ખડીર થી ખાવડા … મહાદેવ બારડ વાગડની કલમે ખડીરબેટમાં પ્રવાસન સ્થળોનો વિકાસ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે દિવાળીની રજાઓમાં અને કોરોનાની બીજી લહેર…

#પોઝીટીવપંચ 97.. ( આરોગ્ય સ્ટાફ,પંચાયત અને જાગૃત નાગરિકોની મહેનતથી લગભગ 96% લોકોએ લીધેલ બન્ને ડોઝ )

#પોઝીટીવપંચ 97.. અંગીયા આરોગ્ય કેન્દ્ર રસીકરણમાં રીટાબેન અગ્રેસર. ( આરોગ્ય સ્ટાફ,પંચાયત અને જાગૃત નાગરિકોની મહેનતથી લગભગ 96% લોકોએ લીધેલ બન્ને ડોઝ ) 🔷 ગામળીયા ગામે એકી દિવસે 203 લોકોનું રસીકરણ…

#પોઝીટીવપંચ 96. ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું મૂક્યું હોય એવું લાગે છે.!

#પોઝીટીવપંચ 96. ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું મૂક્યું હોય એવું લાગે છે.! કેટલાક ઉદાહરણો….1 ભાદરવામાં શ્રાદ્ધ.. કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ…

#પોઝીટીવપંચ 95. સફળતા મેળવનારા મહાનુભાવોના સોનેરી સૂત્રો…

#પોઝીટીવપંચ 95. બાધા રૂપ બનતા પ્રશ્નો નું નિરાકરણ કરી ને સફળતા મેળવનારા મહાનુભાવોના સોનેરી સૂત્રો. સંકલન: હરેશભાઇ ડાભી દ્વારા.. (1) હું એક નાનકડી નોકરી કરૂં છું.એમાં હું શું કરી શકું..?…