Category: #પોઝીટીવપંચ

#પોઝીટીવપંચ 112.. વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે…!!!

#પોઝીટીવપંચ 112.. વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે…!!! 🕉️ 1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે;બ્રહ્મ એક જ છે બે નથી. 🕉️ 2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું…

#પોઝીટીવપંચ 111.. કચ્છની ફૂલ ગુલાબી 5એક ડિગ્રીવાળી ઠંડી વચ્ચે રાજકીય રંગમા સેન્ટ્રલ યુવાસંઘની ટીમ.

#પોઝીટીવપંચ 111.. કચ્છની ફૂલ ગુલાબી 5એક ડિગ્રીવાળી ઠંડી વચ્ચે રાજકીય રંગમા સેન્ટ્રલ યુવાસંઘની ટીમ.. વોર્ડ અને સરપંચ પદના ઉમેદવારો ની શુભેચ્છા મુલાકાત લેતું યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનની આછેરી ઝલક… 🔷…

#પોઝીટીવપંચ 110.. એકમાત્ર કચ્છ કડવા પાટીદારનો ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર

#પોઝીટીવપંચ 110.. એકમાત્ર કચ્છ કડવા પાટીદારનો ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્લેયર , દમદાર દિનેશ નાકરાણી યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયનના પ્રોગ્રામ સમયેની આછેરી ઝલક… હાલ જેમને T-20 ક્રિકેટ ફોર્મેટમાં સમગ્ર વિશ્વમાં વર્ષે 2021માં…

#પોઝીટીવપંચ 109.. જતું કરે એ જીતે..!

#પોઝીટીવપંચ 109.. જતું કરે એ જીતે..! (એ જીત સમગ્ર ગ્રામજનોના હૈયે કનેક્ટ થતી હોય છે.) આમાં કોઈ નાના થઇ જવાની વાત નથી , આમાં તો સમગ્ર ગામનું ભલું થતું હોય…

#પોઝીટીવપંચ 108.. જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ ના માધ્યમથી..

#પોઝીટીવપંચ 108.. જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ ના માધ્યમથી.. (ભરત બીરિચા દ્વારા) જુનાગઢ મિશન નેચર ફર્સ્ટ ના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત નેચર ફર્સ્ટ ના યુવાનો સહિત મહિલા તથા બાળકો દ્વારા આજરોજ…

#પોઝીટીવપંચ 107.. આસપાસના 50 થી 80 કિલોમીટરના એરિયામાં આવતા છેવાડાના ગામડાઓના લોકો આ નિદાન કેમ્પનો બહોળો લાભ લહી રહ્યા છે..

#પોઝીટીવપંચ 107.. હજારો લોકો નિઃશુલ્ક *હોમ્યોપેથિક* નિદાન કેમ્પનો લાભ લઇ રહ્યા છે તે બે વર્ષ બાદ કાર્યરત.. !આસપાસના 50 થી 80 કિલોમીટરના એરિયામાં આવતા છેવાડાના ગામડાઓના લોકો આ નિદાન કેમ્પનો…

#પોઝીટીવપંચ 106.. સરહદી ગામડાની મુલાકાતે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન.મારો છેવાડા નો ભાઈ એકલતા મહેસુસ ન કરે અને હમેશા અગ્રેસર રહે એ હેતુથી.

#પોઝીટીવપંચ 106.. સરહદી ગામડાની મુલાકાતે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિઝિયન.મારો છેવાડા નો ભાઈ એકલતા મહેસુસ ન કરે અને હમેશા અગ્રેસર રહે એ હેતુથી. 🔷 પાટીદારો ઓછા ને પ્રોપર્ટીઓ જાજી.. લખપત વિસ્તારના…

#પોઝીટીવપંચ 105… મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક…

#પોઝીટીવપંચ 105… મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક… આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ ..? હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક…

#પોઝીટીવપંચ 104.. નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના….

#પોઝીટીવપંચ 104.. નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના…. પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?હું પડકાર ઝીલનારો માણસ છું.હું તેજ ઉછીનું લઉં નહીંહું જાતે બળતું ફાનસ છું.ઝળાંહળાંનો મોહતાજ નથીમને મારું અજવાળું પૂરતું…

#પોઝીટીવપંચ 103.. પ.પૂ.ડોંગરેજી મહારાજ ના અમૃતવચન…

#પોઝીટીવપંચ 103.. પ.પૂ.ડોંગરેજી મહારાજ ના અમૃતવચન… ૧.. મનુષ્ય જન્મ બીજા ને સુખી કરવા માટે છે. ૨.. નાસ્તિક ને પણ પરમાત્મા પ્રકાશ, પાણી અને પવન આપે છે. નાસ્તિક પણ પ્રભુના સંસારમાં…