Author: Manoj M Vaghani Ek Zalak

#પોઝીટીવપંચ 86. સાતમ-આઠમ તહેવાર અગાઉ એક દિવસ પહેલા આવતી રાંધણ છઠ્ઠ… આજની આ “રાંધણ છઠ્ઠ” ની આ પોસ્ટ માતા બહેનોને અર્પણ .

#પોઝીટીવપંચ 86. સાતમ-આઠમ તહેવાર અગાઉ એકદિવસ પહેલા આવતી રાંધણ છઠ્ઠ વિશેનું મહત્વ રમેશભાઈ પરમારના લેખ દ્વારા જાણીએ..આજની આ “રાંધણ છઠ્ઠ” ની આ પોસ્ટ માતા બહેનોને અર્પણ . 🔷 શ્રાવણ મહિનો…

#जिक्र का जंक्शन 227. અદભુત 250 વર્ષ જૂનો પિત્તળનો કટોરો છે..!!

#जिक्र का जंक्शन 227. અદભુત 250 વર્ષ જૂનો પિત્તળનો કટોરો છે..!! (કટોરા બનાવનાર કારીગર ને વંદન) ભગવાન શ્રીકૃષ્ણ જી વાસુદેવજીના ખોળામાં બેઠો છે..!! જ્યારે આ કટોરામાં પાણી ભરાય છે, ત્યારે…

#પોઝીટીવપંચ 85. જ્યારે ટાઈટેનીક ડૂબ્યું ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં…

#પોઝીટીવપંચ 85. જ્યારે ટાઈટેનીક ડૂબ્યું ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં… હાર્દિક આર પારેખ દ્વારા સુંદર આલેખન.. એકનું નામ ‘સેમ્પસન’ હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી…

#પોઝીટીવપંચ 84. ગુજરાતમાં સરકારી બસો GSRTCના 16 ડિવિઝન વિશે જાણવા જેવુ..

#પોઝીટીવપંચ 84. ગુજરાતમાં સરકારી બસો GSRTCના 16 ડિવિઝન વિશે જાણવા જેવુ..દિપેન પટેલ ઓસ્ટ્રેલિયા દ્વારા નોલેજ વધારતી બસના ફોટો સાથે ઇન્ફોર્મેશન. ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે અને તેનું પૂરું…

#जिक्र का जंक्शन 226. Morning Musings…

#जिक्र का जंक्शन 226. Morning Musings… (ઓટોમેટિક વિચારો અને રિએક્શન) આપણા મોટાભાગના વિચારો અનકોન્સિયસ હોય છે. ઇન ફેક્ટ, આપણે જેને કોન્સિયસ વિચારો કહીએ છીએ તેમાંથી ઘણા વિચારોનું મૂળ અનકોન્સિયસ પ્રોસેસમાં…

#પોઝીટીવપંચ 83. એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી..!!

#પોઝીટીવપંચ 83. એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી..!! અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો…! આ મેળામાં સ્ત્રીઓની વેશભૂષામાં અકબર…

#પોઝીટીવપંચ 82. પશ્ચિમ-કચ્છ મા નર્મદાના સિંચાઇ હેતુના પાણી વિતરણ કરી શકાય તેમ છે..!

#પોઝીટીવપંચ 82. પશ્ચિમ-કચ્છ મા નર્મદાના સિંચાઇ હેતુના પાણી વિતરણ કરી શકાય તેમ છે..! દેશલપર-(વાંઢાય)- સામત્રા ચાડવા રખાલ – વાડાસર,અજાપર અને લુડવાની વચ્ચે ના ભાગે આવેલી કુદરતી ડુંગરાઓની હારમાળા આવેલી છે.…

#પોઝીટીવપંચ 81. જ્યોતિર્લિંગ એટલે…?? Somnath Temple…..

#પોઝીટીવપંચ 81. જ્યોતિર્લિંગ એટલે…?? સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પુરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધું હોય છે 🔷 જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર બાર સ્થળો પર…

#जिक्र का जंक्शन 225. 72મો વાર્ષિક પાટોત્સવ ની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી…

#जिक्र का जंक्शन 225. 72મો વાર્ષિક પાટોત્સવ ની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરતા નાના અંગીયા લક્ષ્મીનારાયણ સમાજજનનો ની વિડીઓ ઝલક… 🔷 લાસ્ટ 2019માં વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી થયેલ… છેલ્લે…

#પોઝીટીવપંચ 80. રતન ટાટાની અમૂલ્ય શિખામણ …. Ratan Tata’s invaluable teaching ….

#પોઝીટીવપંચ 80. રતન ટાટાની અમૂલ્ય શિખામણ જે માતા પિતા ઓ ને નમ્ર વિનંતી કે ફક્ત ૧૫ મિનીટ નો સમય કાઢી ને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો…. 🔷 બની…