#EkZalak575.. કોરોનાકાળમાં ભુજની GK જનરલ હોસ્પિટલમાં મોત ને હાથતાળી આપી જનાર – સંજુદાદા રૂડાણી
🔷 સમય ક્યારે…..!! હેલ્થી શરીર ધરાવતા સંજુભાઈ રૂડાણીનું માનવું છે કે સમય ક્યારે ફેર બદલ થઈ જાય એ આપણે સપનામાં પણ સોચી ન શકીએ..!! કુદરત આપણી પાસે કોરોના રૂપી રાક્ષસ…
